who we are
2 +
years of
service
“વાંચનવલોણું” એ 2023માં શરૂ થયેલી એક સામાજિક અને શૈક્ષણિક પહેલ છે, જેનો મુખ્ય હેતુ સમાજમાં વાંચનની સંસ્કૃતિને પુનઃજીવિત કરવો છે. આ પહેલ મુક્તધારા ટ્રસ્ટ અંતર્ગત કાર્યરત છે, જ્યાં વાંચનવલોણું ઉપરાંત ભવિષ્યમાં અન્ય શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રોજેક્ટ્સનું પણ સંચાલન કરવામાં આવશે.

વિવિધ પ્રકલ્પો
બ્લોગ પોસ્ટ્સ 
મૂક્તધારા ફાઉન્ડેશન સંચાલિત ‘વાંચન વલોણું’ દ્વારા જન્માષ્ટમી વિશેષ વાંચન શિબિર• તારીખ : 30-8-2026• સમય : સવારે 9 થી 11• સ્થળ : ગાર્ડન કાફે,જુનાગઢ સંપર્ક/રજીસ્ટ્રેશન :…